વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે $1\%$, $2\%$ અને $3 \%$ છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી $.........\%$ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1)\;cm$ હોય, તો કદના માપનમા ત્રુટિ........ $\%$ હશે.

જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.

નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ $T$ કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે.

કેપીલરી ટ્યુબનો વ્યાસ $D = 1.25\times 10^{-2}\;m$ 

પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, $h = 1.45× 10^{-2}\;m$

$g = 9.80 \;m/s^2 $ લો અને $T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m$  સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ  $T$ માં શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?

  • [JEE MAIN 2017]

બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

એક ચોસલા ની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈ ના માપન પરથી મેળવવામાં આવે છે.જો તેના દળ અને લંબાઈ ના માપન માં રહેલી મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય , તો ઘનતા માં રહેલી મહત્તમ ત્રુટિ   ........ $\%$ થશે.

  • [AIIMS 2013]