વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે $1\%$, $2\%$ અને $3 \%$ છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી $.........\%$ થશે.
$2$
$4$
$6$
$8$
ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1)\;cm$ હોય, તો કદના માપનમા ત્રુટિ........ $\%$ હશે.
જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.
નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ $T$ કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે.
કેપીલરી ટ્યુબનો વ્યાસ $D = 1.25\times 10^{-2}\;m$
પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, $h = 1.45× 10^{-2}\;m$
$g = 9.80 \;m/s^2 $ લો અને $T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m$ સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ $T$ માં શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?
બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
એક ચોસલા ની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈ ના માપન પરથી મેળવવામાં આવે છે.જો તેના દળ અને લંબાઈ ના માપન માં રહેલી મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય , તો ઘનતા માં રહેલી મહત્તમ ત્રુટિ ........ $\%$ થશે.