પ્રતીકારકતા અવરોધક ઘટક ઉત્પન્ન કરનાર સજીવ જે અંગપ્રત્યારોપણ કરેલ દર્દી માટે ઉપયોગી
સ્ટ્રેપ્ટોકોકસ
મોનાસ્કસ પુરપુરિસ
લેકટોબેસીલસ
ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ
પેનિસિલિન કયા પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવ્યું ?
પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.
નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?
કયુ વિધાન સાચું છે ?
માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?