પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે. 

  • A

    સ્વફલન

  • B

    ઝેનોગામી(પરવશ) 

  • C

    ગેઈટોનોગામી

  • D

    સંવૃત પુષ્પતા

Similar Questions

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [NEET 2014]

ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે? 
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ