ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?

  • [AIPMT 2015]
  • A

    $0.01$

  • B

    $0.015$

  • C

    $0.02$

  • D

    $0.025$

Similar Questions

ગરમ કરવાથી સંકોચન થતું હોય તેવો પદાર્થ જણાવો. 

એ દ્વિ-ધાત્વીય પટ્ટી $A$ અને $B$ એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ $A$ નો પ્રસરણાંક ધાતુ $B$ નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .

  • [JEE MAIN 2021]

એક વિધાર્થી એક સળિયાની પ્રારંભિક લંબાઈ $l$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને લંબાઈમાં ફેરફાર $\Delta l$ નીચે મુજબ નોંધે છે.

અ.નં. $l(m)$ $\Delta T{(^o}C)$ $\Delta l(m)$
$(1)$ $2$ $10$ $4\times 10^{-4}$
$(2)$ $1$ $10$ $4\times 10^{-4}$
$(3)$ $2$ $20$ $2\times 10^{-4}$
$(4)$ $3$ $10$ $6\times 10^{-4}$

જો પ્રથમ અવલોકન સાચું હોય, તો $2,\,3$ અને $4$ અવલોકનો માટે તમે શું કહી શકો ?

રેખીય પ્રસરણ સમજાવો અને  રેખીય-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.

$50 \,cm$ લંબાઈ અને $3.0\, mm$ વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતાં સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ $40 \,^oC$ તાપમાને છે. જે તાપમાન $250 \,^oC$ કરવામાં આવે, તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે ? શું જંક્શન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે ? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. (પિત્તળ માટે રેખીય પ્રસરણાંક $= 2.0 \times 10^{-5}\, K^{-1}$, સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $= 1.2 \times 10^{-5}\, K^{-1}$