ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?

  • [AIPMT 2015]
  • A

    $0.01$

  • B

    $0.015$

  • C

    $0.02$

  • D

    $0.025$

Similar Questions

ઉષ્મીય પ્રસરણ એટલે શું ? તેના માત્ર પ્રકારો લખો.

એક સળિયાના બંને છેડાઓ જુદા જુદા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરી તેનું તાપમાન વધારવામાં આવે તો શું થાય ?

આદર્શવાયુનું ઓરડાના તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય જણાવો. 

થર્મોસ્ટેટમાં વપરાતી બે ધાતુની પટ્ટી માટે કઈ વસ્તુ અલગ હોવી જ જોઈએ?

  • [IIT 1992]

રેખીય પ્રસરણાંકનું મૂલ્ય શાના પર આધાર રાખે છે ?