ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?
$0.01$
$0.015$
$0.02$
$0.025$
ઉષ્મીય પ્રસરણ એટલે શું ? તેના માત્ર પ્રકારો લખો.
એક સળિયાના બંને છેડાઓ જુદા જુદા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરી તેનું તાપમાન વધારવામાં આવે તો શું થાય ?
આદર્શવાયુનું ઓરડાના તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય જણાવો.
થર્મોસ્ટેટમાં વપરાતી બે ધાતુની પટ્ટી માટે કઈ વસ્તુ અલગ હોવી જ જોઈએ?
રેખીય પ્રસરણાંકનું મૂલ્ય શાના પર આધાર રાખે છે ?