સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર ત્રણ બળ સદીશ $2 \hat{i}+2 \hat{j}, 2 \hat{i}-2 \hat{j}$ અને $-4 \hat{i}$ દ્વારા લગાવવામાં આવે છે. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે?
$x$-અક્ષ
$y$-અક્ષ
$z$-અક્ષ
પદાર્થ ગતિ કરશે નહીં
$\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}$ અને $\overrightarrow{{OT}}$ નું પરિણામી બળ લગભગ $\ldots \ldots {N}$ જેટલું થાય.
[$\sqrt{3}=1.7, \sqrt{2}=1.4$ , $\hat{{i}}$ અને $\hat{{j}}$ એ ${x}, {y}$ અક્ષની દિશાના એકમ સદીશ છે.$]$
બે સદિશોની બાદબાકીનો અર્થ શું કરી શકાય ?
જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?
બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, તેના બાદબાકીના સદિશને લંબ છે. આ કિસ્સામાં બળો ..........
$\mathop {\rm{P}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{Q}}\limits^ \to \,\, = \,\,\mathop {\rm{P}}\limits^ \to \,\,{\rm{ - }}\,\,\mathop {\rm{Q}}\limits^ \to $ આપેલ છે જ્યારે આ સાચું હોય તો, ......