સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર ત્રણ બળ સદીશ $2 \hat{i}+2 \hat{j}, 2 \hat{i}-2 \hat{j}$ અને $-4 \hat{i}$ દ્વારા લગાવવામાં આવે છે. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે?

  • A

    $x$-અક્ષ

  • B

    $y$-અક્ષ

  • C

    $z$-અક્ષ

  • D

    પદાર્થ ગતિ કરશે નહીં

Similar Questions

બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય શોઘો.

જો સદિશ $ 2\hat i + 3\hat j - \hat k $ અને $ - 4\hat i - 6\hat j + \lambda \hat k $ સમાંતર હોય,તો $\lambda = $_______

લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે જોડો 

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2021]

$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે $A$ મૂલ્ય ધરાવતા ત્રણ સદિશો $\overrightarrow{O P,} \ \overrightarrow{O Q}$ અને $\overrightarrow{O R}$ અસરકર્તા છે. ત્રણ સદિશોનો પરિણામી $\mathrm{A} \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . થશે.

  • [JEE MAIN 2024]