બે અલગ અલગ તાર જેમની લંબાઈ $L _{1}$ અને $L _{2}$ અને તેમના તાપમાન સાથેના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_{1}$ અને $\alpha_{2},$ છે. તો તેમનો તાપમાન સાથેનો સમતુલ્ય રેખીય પ્રસરણાંક કેટલો થશે?
$4 \frac{\alpha_{1} \alpha_{2}}{\alpha_{1}+\alpha_{2}} \frac{ L _{2} L _{1}}{\left( L _{2}+ L _{1}\right)^{2}}$
$2 \sqrt{\alpha_{1} \alpha_{2}}$
$\frac{\alpha_{1}+\alpha_{2}}{2}$
$\frac{\alpha_{1} L_{1}+\alpha_{2} L_{2}}{L_{1}+L_{2}}$
અવ્યવસ્થિત પ્રવાહીની પ્રસરણ અચળાંક એ જ્યારે તેને બ્રાસના પાત્રમાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે $x$ છે, અને જ્યારે તેને ટીનમાં ગરમ કરવામાં આવે ત્યારે $Y$ છે. જો $\alpha$ એ રેચીય પ્રસરણ અચળાંક એ બ્રાસનો હોય તો ટીનનો રેખીય પ્રસરણ અયળાંક શું હશે ?
એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાઇ છે.જો ઓગળેલા મીણને મોટા પાત્રમાં નાખી તેને ધીમે-ધીમે ઠંડુ પડવા દેવામાં આવે તો ....
નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવ્યા છે.
કથન $A$ : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી.
કારણ $R$ : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
એક કાચનો ફલાસ્ક કે જેનું કદ $200 \,cm ^3$ છે અને તેમાં $20^{\circ} C$ તાપમાને પારો નાખવામાં આવે છે. તો $100^{\circ} C$ સુધી તાપમાન વધારવામાં આવે તો પારો ............. $cm ^3$ બહાર ઢોળાશે. ( $\left.\gamma_{\text {glass }}=1.2 \times 10^{-5} / C ^{\circ}, \gamma_{\text {mercury }}=1.8 \times 10^{-4} / C ^{\circ}\right)$
એક સળિયાના બંને છેડાઓ જુદા જુદા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરી તેનું તાપમાન વધારવામાં આવે તો શું થાય ?