મેલેરિયા રોગ વિશે માહિતી આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મનુષ્યમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા પણ થાય છે. તમે મેલેરિયા (malaria) વિશે સાંભળ્યું જ હશે. તે એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે (સામનો કરી રહ્યો છે). આ રોગ માટે પ્લાઝમોડિયમ નામનું નાનું પ્રજીવ જવાબદાર છે.

પ્લાઝમોડિયમની ભિન્ન જાતિઓ ($P$ vivar, $P$ malaria, $P$ falciparum) વિવિધ પ્રકારના લેરિયા માટે જવાબદાર છે. આમાંથી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક પણ હોઈ શકે છે.

 સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝમોડિયમ સ્પોરોઝુઓઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે. 

970-s26g

Similar Questions

પ્લાઝમોડિયમમાં જોવા મળે.

અમીબીયાસીસનાં લક્ષણો....

મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે

  • [NEET 2020]

જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?