મધ્યકાષ્ઠ માટે શું સાચું?

  • A

    પાણીનું વહન કરે

  • B

    યાંત્રિક મજબૂતાઈ આપે

  • C

    જીવંત ઘટકો ધરાવે

  • D

    એકપણ નહીં

Similar Questions

મોટા પ્રમાણમાં વાહિનીઓ અને તંતુઓ ધરાવતા વાહિપેશીઓ .........છે.

દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા સૌ પ્રથમ ......માંથી મળી આવે છે.

સાચાં વિધાનો ઓળખો :

$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.

$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.

$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.

$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.

$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?

સામાન્ય રીતે એધાવલય