બંધક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે છે ? તે જણાવો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બંધક્રમાંક પર્યાય વડે અણુની સ્થિરતા સમજાવાય છે.

ધન બંધક્રમાંક એટલે કે $N _{ b }> N _{ a }$ નો અર્થ અણુ સ્થાયી છે.

ઋણ બંધક્રમાંક એટલે કે $N _{ b }< N _{ a }$ નો અર્થ અણુ અસ્થાયી છે.

શૂન્ય બંધક્રમાંક એટલે કે $N _{ b }= N _{ a }$ નો અર્થ બંધ નથી અને અણુ શક્ય નથી.

Similar Questions

${{\rm{O}}_2}{\rm{,O}}_2^ - ,$ અને ${\rm{O}}_2^{2 - }$ માંથી કયા અનુચુંબકીય છે ?

${N_2}$અને $N_2^ + $ ની વિયોજન ઉષ્મા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ? 

  • [AIPMT 2008]

$MO$ સિદ્ધાંત અનુસાર યાદીમાંના નાઇટ્રોજન ઘટકોના બંધક્રમાંકનો વધતો ક્રમ ક્યો છે ?

  • [AIPMT 2009]

જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .

  • [NEET 2020]