સ્થિત વિધુતપેરણ કોને કહેવાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે કોઈ વિદ્યુતભારરહિત પદાર્થ સાથે (વાહક) પાસે કોઈ વિદ્યુતભારરહિત વસ્તુ લાવવામાં આવે ત્યારે વાહકને વિદ્યુતભારિત કરવાની ધટનાને વિદ્યુતપ્રેરણ કહે છે. આ વિદ્યુતભાર, વાહકની સપાટી પર સ્થિર રહે છે તેથી તેને સ્થિત વિદ્યુતપ્રેરણ કહે છે.

Similar Questions

વિદ્યુતભારના બે પ્રકારો કયા વૈજ્ઞાનિકે બતાવ્યા હતાં ? 

જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?

 $(a)$ કોઈ માણસના સુકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે ? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય ? (યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી.)

$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે ?

$(c)$ દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે ?

$(d)$ ખુલ્લી હાઈપાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે ? 

ઘર્ષણ વિધુતમાં માત્ર ઇલેક્ટ્રૉન  એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કઈ રીતે જાય છે ?

 દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?