વિધુતદર્શક કેવી રીતે કાર્ય કરે છે ?
એક કાગળની પટ્ટી લો અને તેને મધ્યમાંથી વાળો અને વાળેલા સ્થાને નિશાની કરો.
હવે પટ્ટીને ખોલીને ઇસ્ત્રી કરો. જે આકૃતિ $(a)$માં બતાવેલ છે.
આકૃતિ $(b)$માં દર્શાવ્યા મુજબ નિશાની ઉપર રહે તેમ પટ્ટીને પકડો કે જેથી વળાંક ચપટીમાં રહે.
આ રીતે પકડતા તમે જોઈ શકશો કે બંને ભાગ એકબીજાથી દૂર જાય છે. જે દર્શાવે કે ઇસ્ત્રી કરવાથી પટ્ટી પર વિદ્યુતભાર પ્રાપ્ત થયો છે.
જ્યારે પટ્ટીને અડધેથી વાળો છો ત્યારે બંને અડધા ભાગ પર સમાન અને સજાતીય વિદ્યુતભાર આવતાં તેમના વચ્ચે અપાકર્ષણ લાગવાના કારણે એકબીજાથી દૂર જાય છે.
સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.
વિદ્યુતભાર માટે સાચું વિધાન પસંદ કરો કરી શકાય છે.
વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?
બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?