બે સદિશોની બાદબાકીનો અર્થ શું કરી શકાય ?

Similar Questions

એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $90^°$ હોય તો તેમનું પરિણામી બળ...$N$

$a + b + c + d = 0$ આપેલ છે. નીચે આપેલ વિધાનોમાંથી ક્યું સાચું છે :

$(a)$ $a, b, c$ તથા તે દરેક શૂન્ય સદિશ છે.

$(b)$ $(a + c)$ નું મૂલ્ય $(b + d)$ ના મૂલ્ય જેટલું છે.

$(c)$ $a$ નું માન $b, c$ તથા તેના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે.

$(d)$ જો $a$ અને $d$ એક રેખસ્થ ન હોય તો $b+c, a$ અને $d$ વડે બનતા સમતલમાં હશે અને જો $a$ અને $b$ તે એક રેખસ્થ હોય, તો તે $a$ અને $b$ તેની રેખામાં હશે.

$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં

$10$ ન્યુટનનું મૂલ્ય ઘરાવતા $100$ સમતુલ્ય બળો એક પદાર્થ પર લાગે છે.બે બળો વચ્ચેનો ખૂણો $ \pi /50 $ છે. તો પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલા.......... $N$ હશે?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIIMS 2019]