નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?

  • A

    $DFC$ માં પરપોષી વિઘટકો બેક્ટરિયા અને ફૂગનો સમાવેશ થાય છે.

  • B

    જલીય નિવસનતંત્રમાં $DFC$ ઊર્જા વહન માટે મુખ્ય પથ છે.

  • C

    $DFC$ કંઈક અંશે $GFC$ સાથે જોડાયેલી હોય છે.

  • D

    $DFC$ નાં અમુક પ્રાણીઓ $GFC$ નાં પ્રાણી માટે ભક્ષ્ય છે.

Similar Questions

સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે. તે જાણવો ?

ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.

સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

$.......P.....$ એ સર્વોચ્ચ ઉર્વ્વસ્થ સ્તરે,$....Q .....$ દ્રિતીય સ્તરે અને $.......R..... $ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

  • [NEET 2015]