નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
રેડિયોએક્ટિવ ક્ષયને નિયંત્રિત કરી શકતો નથી પરંતુ ન્યુક્લિયર ખંડનને નિયંત્રિત કરી શકાય છે.
ન્યુક્લિયર બળ નાના વિસ્તારનો , આકર્ષી અને વિજભાર પર આધારિત છે
સમાન ન્યૂટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓને આઇસોબાર કહે છે
દ્રવ્ય તરંગની તરંગલંબાઈ દ'બ્રોગલી સૂત્ર વડે આપવામાં આવે છે પરંતુ ફોટોનની તરંગલંબાઈ આ સૂત્ર મુજબ આપી શકાય નહીં.
રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડ $N$ ન્યુક્લિયસ અચળ દર થી ઉત્પન્ન થાય છે. તેનો ક્ષયનિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં $N_0$ ન્યુક્લિયસ હોય તો $t\, seconds$ પછી ન્યુક્લિયસની સંખ્યા
$1$ કલાક બાદ રેડિયો એક્ટિવ પદાર્થનો $1/16$ ભાગ બાકી રહે છે. તો તેનું અર્ધ આયુષ્ય.......મિનિટ છે.
રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.
$N_{\beta}$ એ $1$ ગ્રામ $Na^{24}$ ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય$= 15\, hrs$) $7.5\, hours$ માં ઉત્સર્જિત થતાં $\beta$ કણોની સંખ્યા છે તો $N_{\beta}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
(એવોગેડ્રો નંબર$= 6.023\times10^{23}\,/g.\, mole$)
બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2:3$ છે. તેનું અર્ધ -આયુષ્ય અનુક્રમે $2$ કલાક અને $3$ કલાક છે. $12$ કલાક બાદ તેમની એક્ટીવીટીનો ગુણોત્તર .......થશે.