નીચે આપેલ વિધાન માંથી ક્યા વિધાન પ્રક્ષેપિત પદાર્થની ગતિ માટે સાચા નથી?
પ્રક્ષેપિત પદાર્થનો ઉડ્ડયનનો સમય એ પ્રક્ષેપિત પદાર્થના આપેલ પ્રક્ષેપણના ખૂણા પર લાગતી ઝડપના સમપ્રમાણામાં હોય છે
પ્રક્ષેપિત પદાર્થની સમક્ષિતિજ અવધિ એ પ્રક્ષેપિત પદાર્થની ઝડપના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે
આપેલ પ્રક્ષેપિતની ગતિ માટે, પ્રક્ષેપણના ખૂણાની મહત્તમ અવધિ $45^{\circ}$ હોય છે
મહત્તમ ઊચાઈ પર, ગુરુત્વાકર્ષણને લીધે લાગતો પ્રવેગ પદાર્થના વેગને લંબ હોય છે
સમક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $50\,m$ છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ $........\,m$ થશે.
એક કણને સમક્ષિતિજ સાથે અમુક કોણે પ્રક્ષિપ્ત કરતાં તે આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. જ્યાં $X$ અને $Y$ એ અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ દિશાઓ દર્શાવે છે. તો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ $A,\, B$ અને $C$ પાસે તેનો વેગ અને પ્રવેગની દિશા જણાવો.
પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?
$m$ દળનો એક કણ $t = 0$ સમયે સ્થિર સ્થિતિમાં છે. તેને $x$ $-$ દિશામાં $F(t) = F_0e^{-bt}$ બળ લાગુ પાડવામાં આવે છે. નીચેનામાંથી કયા દ્વારા તેની ઝડપ $v(t)$ દર્શાવાય છે?
સમક્ષિતિજથી $30^{\circ}$ ના ખુણે $20 \,ms ^{-1}$ ની ઝડપે પ્રક્ષેપિત કરેલા પદાર્થનો ઉડ્ડયન સમય ............. $s$ હશે?