નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
નજીકના સંબંધીઓ વચ્ચે પ્રજનન
અસર ન થઈ હોય તેવો પુરુષ
અસર ન થઈ હોય તેવી સ્ત્રી
અસર પામેલ નર
વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
રંગઅંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.
$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.