$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.

$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.

  • A

    $A$ અને $R$ બંને સાચા

  • B

    $A$ સાચું અને $R$ ખોટું

  • C

    $A$ અને $R$ બંને ખોટાં

  • D

    $A$ ખોટું અને $R$ સાચું

Similar Questions

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 1992]

એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?

  • [AIPMT 1998]

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?

એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...