સ્થાયી ન્યુક્લિયસો પાસે, ન્યૂટ્રોન્સ કરતાં વધારે પ્રોટોન્સ કેમ હોતા નથી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે વધારે પ્રોટોન્સ વડે ઉદ્ભવેલા વધારે કુલંબીય અપાકર્ષણ્પ બળોને ઓછા ન્યૂટ્રોન્સ વડે લગાડવામાં આવતાં આકર્ષણ પ્રકારના ન્યુક્લિયર બળો સમતોલી શકે નહી અને તેથી ન્યુક્લિયસ સ્થાયી રહી શકે નહીં.

Similar Questions

એવોગ્રેડો નંબર $6 \times 10^{23}$ છે. $14 \,g\,\, _6{C^{14}}$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે?

ઓકિસજન $\left({ }_8^{16} O\right)$ ન્યુક્લિયસ અને હીલીયમ ( $\left.{ }_2^4 He \right)$ ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર $.............$ થશે.

  • [JEE MAIN 2023]

જેમ $H-$ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સ્થિતવિધુતીય બળો વડે બંધાયેલા હોય છે તેમ ડયુટેરોન ન્યુક્લિયસમાં પ્રોટોન $(p)$ અને ન્યૂટ્રોન $(n)$, ન્યુક્લિયર બળથી બંધાયેલા છે. જો આ ન્યુક્લિયર બળ $F = \frac{1}{{4\pi { \in _0}}}\frac{{e{'^2}}}{r}$ જેવાં કુલંબ સ્થિતિમાનના સ્વરૂપનું હોય (જ્યાં $e' =$ અસરકારક વિધુતભાર) તો $\frac{{e'}}{e}$ ના મૂલ્યનો અંદાજ મેળવો (ડ્યુટેરોનની બંધનઊર્જા $2.2 \,MeV$ છે.)

ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.

પરમાણુનું કદ અને ન્યુક્લિયસના કદનો સંબંધ લખો.