તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ? 

Similar Questions

બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?

  • [AIPMT 1993]

નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?

હર્શી અને ચેઝ દ્વારા આપવામાં આવેલી સચોટ સાબિતી , કે $DNA$ એ જ જનીન દ્રવ્ય છે. તેઓએ શેના પર કાર્ય કર્યું?