તેઓ અનુક્રમે તૃતીયક અને દ્વિતીયક ઉપભોગીઓ છે.

  • A
    માણસ, ગાય
  • B
    માણસ, સિંહ
  • C
    સિંહ, તીતીઘોડો
  • D
    સિંહ, વરૂ

Similar Questions

શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો. 

નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?