નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?
ટયુબરક્યુલોસીસ
કેન્સર
પોલિયો માલિટીસ
ઉપરોક્ત કોઈ નહીં.
$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
સૌથી વધુ એન્ટીબોડી ...... માં હોય છે?
રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.