રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2012]
  • A

    વાઈપર સાપના કરડવાની સારવાર માટે પહેલેથી તૈયાર કરેલ એન્ટિબૉડીનું ઇંજેકશન આપવાની જરૂર પડે છે.

  • B

    $T$ - લિમ્ફોસાઈટ્સ દ્વારા શીતળાના રોગકારકો સામે પ્રતિ દ્રવ્ય ઉત્પન્ન કરવામાં આવે છે.

  • C

    પ્રતિદ્રવ્યો (એન્ટિબૉડીઝ) એ પ્રોટીન અણુ છે જેમાં ચાર હળવી શૃંખલાઓ હોય છે.

  • D

    પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો અસ્વીકાર કરવાનું કાર્ય $B$ - લસિકાકણોનું હોય છે.

Similar Questions

નીચે દર્શાવેલ કયું તત્ત્વ આલ્કલોઇડ છે?

લોકોમાં ખૂબ  જાણીતી સારવાર પધ્ધતિને $"DOTS"$ કયા રોગની સારવાર માટે વપરાય છે?

આ અણુ $H _2 L _2$ સ્વરૂપે દર્શાવાય છે.

હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.

ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.