રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વાઈપર સાપના કરડવાની સારવાર માટે પહેલેથી તૈયાર કરેલ એન્ટિબૉડીનું ઇંજેકશન આપવાની જરૂર પડે છે.
$T$ - લિમ્ફોસાઈટ્સ દ્વારા શીતળાના રોગકારકો સામે પ્રતિ દ્રવ્ય ઉત્પન્ન કરવામાં આવે છે.
પ્રતિદ્રવ્યો (એન્ટિબૉડીઝ) એ પ્રોટીન અણુ છે જેમાં ચાર હળવી શૃંખલાઓ હોય છે.
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો અસ્વીકાર કરવાનું કાર્ય $B$ - લસિકાકણોનું હોય છે.
કેન્સરનો પ્રકાર કયો નથી?
કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?
પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?
ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જીવનશૈલીની સરખામણી કરો તેમજ જીવનશૈલી તેમના સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર કરે છે તે જણાવો.