નીચેનામાંથી કયો જૈવિક ખાતર તરીકે કાર્ય કરતો નીલ હરિત લીલનો સમૂહ છે?
દંતાણું બેસિલસ
એનાબીના
રાઈઝોબિયમ
એઝેટોબેક્ટર
નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?
નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?