વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.
કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે.
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.
વિધાન અને કારણ બંને અસત્ય છે.
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં $1, 2 $ અને $3 $ માર્ગે થતું કાર્ય ${W_1},\,\,{W_2}$ અને ${W_3}$ હોય,તો
એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.
$50 kg$ દળ ધરાવતો માણસ $20 kg $ દળ વાળા વજન સાથે $0.25 m$ ઉંચાઇ વાળા એક એવા $20$ પગથીયા ચડે છે તો થતું કાર્ય......$J$ શોધો.
બે સમાન કણો એકબીજા સાથે અનુક્રમે $2v $ અને $v$ વેગથી ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
$v\,\, = \,\,k\sqrt s $ નિયમ અનુસાર બદલાતા વેગ સાથે $m$ દળ ધરાવતું એક રેલગાડીનું એન્જિન ગતિની શરૂઆત કરે છે. જ્યાં $ k$ અચળાંક છે અને $s$ એ કપાતું અંતર છે. રેલગાડીનું એન્જિન ગતિની શરૂઆત કરે તેની પ્રથમ $t$ સેકન્ડ પછી તેના પર લાગતા બળો દ્વારા થતું કુલ કાર્ય કેટલું હશે ?