સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત (શીર્ષથી પુચ્છ રીત) સમજાવો.
બે સદિશોની બાદબાકીનો અર્થ શું કરી શકાય ?
બે બળો $\overrightarrow{\mathrm{P}}$ અને $\overrightarrow{\mathrm{Q}}$ ના સરવાળાનું પરિણામી $\overrightarrow{\mathrm{R}}$ એવી રીતે મળે છે કે જેથી $|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .$ તો $2 \overrightarrow{\mathrm{P}}$ અને $\overrightarrow{\mathrm{Q}}$ ના પરિણામી એ $\overrightarrow{\mathrm{Q}}$ સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનો ખૂણો $0^o$ હોય તો તેમનું પરિણામી બળ..........$N$
બે સદીશો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ ને સમાન મૂલ્ય છે. જો $\overrightarrow{ A }+\overrightarrow{ B }$ નું મૂલ્ય (માનાંક) $\overrightarrow{ A }-\overrightarrow{ B }$ ના મૂલ્ય કરતાં બમણું હોય, તો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ વચ્ચેનો કોણ ...................... થશે.