કોણીય વેગમાનનું મૂલ્ય શૂન્ય ક્યારે બને ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઉદગમ બિંદૂ વેગમાનની કાર્ય રેખા પર લેવામાં આવે ત્યારે કોણીય વેગમાન શૂન્ય બને.

Similar Questions

$m$ દળના કણની સમય $t$ સાથે નીચે મુજબ ગતિ કરે છે.

$\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}$

જ્યાં $\alpha$ અને $\beta$ પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન ${t}=0$ સમયે હોય તેટલું ફરીથી $t=$ .....$seconds$ સમયે થશે.

  • [JEE MAIN 2021]

કોણીય વેગમાન / રેખીય વેગમાન નું પારિમાણિક સૂત્ર લખો.

$0.01\ kg $ દળનો કણનો સ્થાન સદિશ $\overline r \,\, = \,\,\,(10\hat i\,\,\, + \,\,\,6\hat j\,)$ મીટર છે અને તે $5\,\hat i\,\,m/s$ વેગથી ગતિ કરે છે તો તેનું ઊગમબિંદુ આસપાસ કોણીય વેગમાન ......... $\hat k\,\,J/\sec $ ગણો.

$A$ અને $B$ પદાર્થની ચાકગતિ ઊર્જા  $E_A$ અને $E_B$  છે.તેમની જડત્વની ચાકમાત્રા $I_A$ અને $I_B$ છે.જો $I_A = I_B/4$ અને $E_A = 100\ E_B$ હોય,તો કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?

  • [JEE MAIN 2019]