સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?

  • A

    કેલ્શિયમયુકત કવચ

  • B

    મેગ્નેશિયમયુક્ત કવચ

  • C

    પોટેશિયમયુકત કવચ

  • D

    સોડિયમયુકત કવચ

Similar Questions

સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$

કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?

એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.

મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..