કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?

  • A

    અધિસ્તર

  • B

    સ્ફોટી સ્તર

  • C

    મધ્યસ્તર

  • D

    આપેલ તમામ

Similar Questions

પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો. 

ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.

પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.