પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?
વાયોલા
ઘાસ
સુર્યમુખી
અબુટી
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?