પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?

  • A

    વાયોલા

  • B

    ઘાસ

  • C

    સુર્યમુખી

  • D

    અબુટી

Similar Questions

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.

પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?

  • [AIPMT 2012]

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?