જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?

  • A

    પવન

  • B

    પાણી

  • C

    ભમરો

  • D

    ગુંજનપક્ષી

Similar Questions

સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?

આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.