અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?

  • A

    ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ

  • B

    મોનાસ્કસ પુર્પુરીયસ

  • C

    એસિટોબેકટર એસેટી

  • D

    બેસિલસ યુરિન્જિએન્સિસ

Similar Questions

માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?

નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો

$(a)$ લેક્ટોબેસિલસ $(i)$ ચીઝ
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી $(ii)$ દહીં
$(c)$ એસ્પજીલસ નાઈજર $(iii)$ સાઈટ્રિક એસિડ
$(d)$ એસેટોબેક્ટર એસેટી $(iv)$ બ્રેડ
  $(v)$ એસેટિક એસિડ

સાચો વિકલ્પ પસંદ કરો

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • [NEET 2019]

આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.

સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર

વૈજ્ઞાનિક નામ

નીપજ

બેકટેરીયમ

$a$

ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે

$b$

એસ્પરજીલસ નાઈજર

સાઈટ્રીક એસિડ

ફૂગ

ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ

$c$

બેકટેરીયમ

$d$

બ્યુટીરિક એસિડ

ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય

$I.$ ઇથેનોલ,    $II.$ બ્રેડ,    $III.$ ઈન્સીલેજ

ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન ........ ની જાત દ્વારા ઉત્પન્ન થાય છે.