અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ
મોનાસ્કસ પુર્પુરીયસ
એસિટોબેકટર એસેટી
બેસિલસ યુરિન્જિએન્સિસ
માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
$(a)$ લેક્ટોબેસિલસ | $(i)$ ચીઝ |
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી | $(ii)$ દહીં |
$(c)$ એસ્પજીલસ નાઈજર | $(iii)$ સાઈટ્રિક એસિડ |
$(d)$ એસેટોબેક્ટર એસેટી | $(iv)$ બ્રેડ |
$(v)$ એસેટિક એસિડ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$
આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર |
વૈજ્ઞાનિક નામ |
નીપજ |
બેકટેરીયમ |
$a$ |
ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે |
$b$ |
એસ્પરજીલસ નાઈજર |
સાઈટ્રીક એસિડ |
ફૂગ |
ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ |
$c$ |
બેકટેરીયમ |
$d$ |
બ્યુટીરિક એસિડ |
ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય
$I.$ ઇથેનોલ, $II.$ બ્રેડ, $III.$ ઈન્સીલેજ
ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન ........ ની જાત દ્વારા ઉત્પન્ન થાય છે.