યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
બાહ્યફલન
અંડપ્રસવી
અપત્યપ્રસવી
અંત:ફલન
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
ખોટી જોડ પસંદ કરો.
પરાગનલિકા શેનુ વહન કરે છે?
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.