ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, પરાગરજ પાણીની અંદર મુકત થાય છે.

  • B

    પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે, પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.

  • C

    પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે.

  • D

    ઉપરના બઘા જ

Similar Questions

પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે. 

નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.