પામના રસમાં આથવણ લાવીને કયું પીણું બનાવી શકાય છે ?
ટોડ્ડી
નીરો
કોક
એકપણ નહી
સૂક્ષ્મ સજીવોમાં કોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ લીલા ખાતર તરીકે પાકના ખેતરમાં અને રેતાળ ભૂમિમાં થાય છે? .
ટકાઉ ખેતીનો ખ્યાલ
કયો સજીવ સાઇટ્રિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય .
લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે ?