ટાઈફોઈડ ......દ્વારા થાય છે.
રિકેટ્ટસીયા
કલેમિડીયા
સાલ્મોનેલા ટાયફી
માયકોબેક્ટેરિયમ
ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય
કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?
જીવલેણ રોગની એન્ટિબાયોટિકસ શોધાઈ હોય તે જીવલેણ રોગ ......... છે.
$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.
$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.
ન્યુમોનિયા રોગમાં શ્વસનમાર્ગનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે?