અસાફોટિડા ...... માંથી મેળવવામાં આવે છે.
પ્રકાંડનાં રકતસ્ત્રાવ
ફળોનાં નિષ્કર્ષણ
મૂળનાં રસસ્ત્રાવ
પર્ણોનાં નિષ્કર્ષણ
$NACO$ નું પૂર્ણ નામ આપો :
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?
રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.
ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?