વનસ્પતિઓમાં ભ્રૂણીય અવસ્થા દરમિયાન ...

  • A

    ભ્રુણનાં પ્રત્યેક કોષો વિભાજન પામે છે.

  • B

    એક જ અગ્રીય કોષમાં વર્ધનશીલ પ્રક્રિયા થાય છે.

  • C

    અગ્રીયકોષોના સમુહમાં વર્ધનશીલ પ્રક્રિયા થાય છે.

  • D

    અગ્રીય અને પાર્શ્વીય કોષો વિભાજીય થાય છે.

Similar Questions

........ની ક્રિયાવિધીને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.

......ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિઘમાં વધારો થાય છે.

આ પેશી કક્ષકલિકાનું નિર્માણ કરે છે.

......ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.

નીચેનામાંથી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને ઓળખો.