શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....

  • A

    તેઓ રોગપ્રતિકારક છે.

  • B

    તેઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં પિયતની જરૂર રહે છે.

  • C

    પ્રકૃતિનાં નાઈટ્રોજન વધારવામાં મદદ કરે છે.

  • D

    શિમ્બીનાં પાકને એક વર્ષમાં ઉત્પન્ન કરી શકાય છે.

Similar Questions

ક્યા બેક્ટરિયા તેમની મુક્ત અવસ્થામાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે ?

નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?

$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.

$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.

$VAM$  શાના માટે ઉપયોગી છે?

માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?

$(i) $ ગ્લોમસજાતિની ફૂગ

$(ii) $ રાઇઝોબિયમ

$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા

$(iv) $ સાયનો બૅક્ટેરિયા

$(v)$  વનસ્પતિના મૂળ

$(vi)$  ડાંગરના ખેતરો