શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
તેઓ રોગપ્રતિકારક છે.
તેઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં પિયતની જરૂર રહે છે.
પ્રકૃતિનાં નાઈટ્રોજન વધારવામાં મદદ કરે છે.
શિમ્બીનાં પાકને એક વર્ષમાં ઉત્પન્ન કરી શકાય છે.
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?
$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.
$VAM$ શાના માટે ઉપયોગી છે?
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો