કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?
એડ્રિનાલિન
ગ્લુકાગોન
$ACTH$
ઈન્સ્યુલીન
રૂધિર દાબનું સંચાલન કોના દ્વારા થાય છે.
લડો યા ભાગોની સ્થિતિના કારણે .
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરાનુકંપી ચેતાતંત્ર કોના સ્ત્રાવ દ્વારા કામ થાય છે?