જો રૂધિરમાં $ADH$ ની માત્રા ઘટે તો મૂત્રત્યાગ -

  • A

    કોઈ ફેરફાર થતો નથી

  • B

    ઘટે છે

  • C

    વધે છે

  • D

    કશું જ નહીં

Similar Questions

ડાયાબિટીસ મેલીટસ ધરાવતા દર્દીને કાર્બોદિતવિહિન ખોરાક આપવા છતાં તેઓ મૂત્રમાં ગ્લુકોઝનું ઉત્સર્જન કરે છે, કારણ કે.....

"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?

........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.

નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?

અંતઃસ્ત્રાવ જે પ્રોટિનના ચયને અને આંતરડામાંથી કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, અને એટીપી - ઉત્પાદન માટે રુધિરના ગ્લુકોઝનો ઉપયોગ અવરોધે છે.