નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........

  • A

      નવજાત શિશુના $T-$ કોષો, પુખ્ત વ્યક્તિ કરતાં વધુ સક્રિય હોય છે.

  • B

      નવજાત શિશુને જન્મ પછી ઍન્ટિબૉડી આપવામાં આવે છે.

  • C

      નવજાત શિશુને જન્મ પછી રસી આપવામાં આવે છે.

  • D

      નવજાત શિશુ પાસે, માતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા ઍન્ટિબૉડી હોય છે.

Similar Questions

નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ? 

ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?

શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ    $I$      કોલમ    $II$
  $1.$  અસ્થિમજ્જા   $a.$  જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ 
  $2.$  થાયમસ   $b.$  લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન
  $3.$  બરોળ   $c.$  પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે 
  $4.$  લસિકાગાંઠ   $d.$  મોટા વટાણાના દાણા જેવું