નવજાત શિશુ ઘણા રોગો સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે. કારણ કે.........

  • A

      નવજાત શિશુના $T-$ કોષો, પુખ્ત વ્યક્તિ કરતાં વધુ સક્રિય હોય છે.

  • B

      નવજાત શિશુને જન્મ પછી ઍન્ટિબૉડી આપવામાં આવે છે.

  • C

      નવજાત શિશુને જન્મ પછી રસી આપવામાં આવે છે.

  • D

      નવજાત શિશુ પાસે, માતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા ઍન્ટિબૉડી હોય છે.

Similar Questions

નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?

વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

     કોલમ   $-I$      કોલમ   $-II$
  $(A)$  મુખ્ય લસિકાઓ   $(i)$  થાયમસ 
  $(B)$  $MALT$   $(ii)$  બરોળ
  $(C)$  હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ   $(iii)$  અસ્થિમજ્જા 
  $(D)$  મોટા દાણા જેવું અંગ   $(iv)$  આંત્રપુચ્છ 
    $(v)$  લસિકાપેશીનું $50\%$ પ્રમાણ 

 

$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.