- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
A
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
B
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
C
$ A$ સાચું અને $R$ ખોટું છે.
D
$ A$ ખોટું અને $R$ સાચું છે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
easy
સાચી જોડ શોધો.
કોલમ – $I$ |
કોલમ – $II$ |
$a$ દેહધામક અંતરાય |
$1.$ ત્વચા |
$b$ કોષીય અંતરાય |
$2.$ મેક્રોફેઝ |
$c$ ભૌતીક અંતરાય |
$3.$ ઈન્ટરફેરોન્સ |
$d$ કોષરસીય અંતરાય |
$4.$ અશ્રુ |
|
$5.$ શ્લેષ્મપડ |
medium