વિધાન $A$ : બરોળ લિમ્ફોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે. 

કારણ $R$ : બરોળ રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોને જકડી રુધિરની ગળણી તરીકે કાર્ય કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી  છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે?

$A$. માયેસ્થેનીયા ગ્રેવીસ   $B$. સાંધાનો વા (સંધિવા)

$C$. ગાઉટ   $D$. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

$E$. સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ ($SLE$)

નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]

ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......

સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો.

$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?

સસ્તનમાં બરોળનો ફાળો ...... છે