નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
નાઇટ્રોજન-એમોનિયા
નાઇટ્રેજન-નાઇટ્રેટ
નાઇટ્રોજન-એમિનોઍસિડ
$ (A) $ અને $ (B) $ બંને
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?