શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?

  • A

      ઉષ્મા

  • B

      પ્રકાશ

  • C

      મુક્તઊર્જા

  • D

      આપેલ તમામ

Similar Questions

દ્વિતીયક માંસાહારીઓ કયાં પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?

આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.

(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે

.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.

(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.

(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.