12.Ecosystem
medium

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ નિવસનતંત્રમાં બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદકતા ઓછી થશે. આથી કોઈ પૈકી જૈવભાર ત્યાર પછીના કમિક કે ઉચ્ચતર વિપુવવૃત્તીય પોષકસ્તર કે વિષમપોષીય સજીવોને મળશે નહી.

$(b)$ તૃણાહારી પ્રકારના બધા સજીવોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદક્તા અને ઉત્પાદકોનો જૈવભાર વધશે અને તૃણાહારી પ્રાહીઓ ખોરાક તરીકે ન મળતાં માંસાહારી પ્રાહીઓ બચી શકશે નહી.

$(c)$ ઉચ્ય કક્ષાના માંસાહારી પ્રાણીઓને દૂર કરવાથી નિવસનતંત્રમાં ખલેલ પડશે. કારણ કે ધણી સંખ્યામાં તૃણાહારીઓ વધશે કે જે વૃક્ષો (ઉત્પાદકો)ને નષ્ટ કરશે અને રણપ્રદેશ ઉત્પન્ન કરશે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.