નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ નિવસનતંત્રમાં બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદકતા ઓછી થશે. આથી કોઈ પૈકી જૈવભાર ત્યાર પછીના કમિક કે ઉચ્ચતર વિપુવવૃત્તીય પોષકસ્તર કે વિષમપોષીય સજીવોને મળશે નહી.

$(b)$ તૃણાહારી પ્રકારના બધા સજીવોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદક્તા અને ઉત્પાદકોનો જૈવભાર વધશે અને તૃણાહારી પ્રાહીઓ ખોરાક તરીકે ન મળતાં માંસાહારી પ્રાહીઓ બચી શકશે નહી.

$(c)$ ઉચ્ય કક્ષાના માંસાહારી પ્રાણીઓને દૂર કરવાથી નિવસનતંત્રમાં ખલેલ પડશે. કારણ કે ધણી સંખ્યામાં તૃણાહારીઓ વધશે કે જે વૃક્ષો (ઉત્પાદકો)ને નષ્ટ કરશે અને રણપ્રદેશ ઉત્પન્ન કરશે.

Similar Questions

ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?

દ્વિતીય ઉત્પાદકતા એટલે ...

નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?

નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.

$I$  ||  $II$  ||  $III$  ||  $IV$

  • [AIPMT 2012]

સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?