સ્પ્રિંગ અચળાંક $k$ હોય એવી આદર્શ સ્પ્રિંગને છત પરથી લટકાવેલી છે અને તેના નીચેના છેડે $M$ દળનો એક ટુકડો જોડેલો છે. પ્રારંભમાં સ્પ્રિંગને ખેંચેલી ન હોય તેની દળે મુક્ત થાય છે. તો સ્પ્રિંગમાં થતું મહત્તમ વિસ્તરણ કેટલું હશે ?

  • A

    $4 Mg/k$

  • B

    $2 Mg/k$

  • C

    $Mg/k$

  • D

    $Mg/2k$

Similar Questions

એક $m $ દળનો પદાર્થ $T$ સમયમાં $v$ ઝડપે સ્થિત સ્થિતિએથી સમાન રીતે પ્રવેગી ગતિ કરે છે. પદાર્થેંને પહોંચતા (મળતો) તાત્ક્ષણિક પાવર એ સમયનું વિધેય છે જે કયા સૂત્રથી આપી શકાય?

નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ જો બળ અને લંબાઈનું મૂલ્ય $4$ ગણું વધારીએ તો ઊર્જાનું મૂલ્ય $16$ ગણું વધે.

$(b)$ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન અને ઊર્જા એમ બંનેનું સંરક્ષણ થાય છે.

$(c)$ જો અસંરક્ષી બળો વડે તંબ પર કાર્ય થાય તો સ્થિતિઊર્જા વધે.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $1\,kg$ દળના બ્લોકને સમક્ષિતિજ સાથે $30^o$ ના કોણવાળા ઢાળની સપાટીને સમાંતર $10\,N$ બળ વડે ઉપર તરફ ધકેલવામાં આવે છે. ઢાળની સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ છે. જો બ્લોક ઢાળ પર $10\,m$ ધકેલાતો હોય, તો નીચેની રાશિઓ ગણો. ( $g = 10\,ms^2$ લો.)

$(a)$ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ થતું કાર્ય

$(b)$ ઘર્ષણબળ વિરુદ્ધ થતું કાર્ય

$(c)$ સ્થિતિમાં થતો વધારો

$(d)$ ગતિઊર્જામાં થતો વધારો

$(e)$ બાહ્યબળ વડે થતું કાર્ય

એક $m$ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે $T$ સમયમાં $v$  જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........છે.

એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?