જો પ્રણાલીને આપેલી ઉષ્મા $35 J$ અને તેના પર થતુ કાર્ય $15 J$ હોય તો પ્રણાલીની આંતરીક ઉર્જામાં થતો ફેરફાર.... $J$ ?
$-50 $
$20 $
$30 $
$50 $
નીચેનામાંથી ક્યો નળાકાર સળીયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે , જયારે તેમના છેડાઓને સમાન સ્થાયી તાપમાને રાખેલા હોય$?$
બે જુદા જુદા પદાર્થેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $5:3$ છે. જો આ પદાર્થેના બે સમાન જાડાઈના સળીયાની ઉષ્મા અવરોધકતા સમાન હોય, તો સળીયાની લંબાઈનો ગુણોત્તર ......થશે.
એક થર્મોડાયનેમિક તંત્ર આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ચક્રીય પ્રક્રિયા $ ABCDA $ થાય છે.તો તંત્ર દ્વારા આ ચક્રમાં કરવામાં આવેલું કાર્ય ________ હશે.
બે દિવાલની જાડાઇ $d_1$ અને $d_2$ છે તથા તેની ઉષ્માવહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. સ્થાયી અવસ્થામાં બહારના ભાગનું તાપમાન $T_1$ અને $T_2$ છે તો તે બંને દિવાલના સમાન ભાગમાં કેટલુ તાપમાન હશે $?$
એક કાર્નોટ એન્જિન જે $7°C$ જેટલા નીચા તાપમાને કાર્ય કરે છે તેની કાર્યક્ષમતા $50\%$ છે. તેની ક્ષમતા વધારીને $70\%$ કરવા માટે ઉંચા તાપમાન પર કાર્ય કરતા પરીસરનું તાપમાન ....... $K$ વધારવુ પડે.