જ્યારે તંત્રને $i$ સ્થીતીમાંથી $f$ સ્થીતી પર $iaf,$ માર્ગ દ્વારા લઇ જવામાં આવે ત્યારે $Q = 50 J $ અને $W = 20J$ છે. માર્ગ $ ibf$ માટે $Q = 35 J$ તથા $W = -13 J$. તો $f i,$ વક્ર માટે $ Q =$ ................ $\mathrm{J}$
$33$
$23$
$-7$
$-43 $
ઉષ્માગતી શાસ્ત્રનો પ્રથમ નિયમ કોનું ખાસ સ્વરૂપ છે. ?
એક પ્રયોગ દરમિયાન પાણીના તાપમાનમાં $0 °C$ થી $100 °C$ નો વધારો કરવા માટે $10 $ મિનિટનો સમય લાગે છે અને ત્યારબાદ બીજી વધારાની $ 55 $ મિનિટમાં પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થાય છે, તો બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ....... $cal/gm$
તંત્રને $110 J$ ઉષ્મા આપતાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40J$ હોય,તો થતું કાર્ય .......... $\mathrm{J}$
${P_A} = 3 \times {10^4}Pa,\;{P_B} = 8 \times {10^4}Pa$ , ${V_A} = 2 \times {10^{ - 3}}{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}{m^3}$ આદશ વાયુ $AB$ પ્રક્રિયામાં $ 600 J $ ઉષ્માનું શોષણ કરે છે.આદશ વાયુ $BC$ પ્રક્રિયામાં $200 J$ ઉષ્માનું શોષણ કરે છે.તો $ A $ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ $\mathrm{J}$
વાતાવરણ દબાણે $\left(=1 \times 10^{5} \;\mathrm{Pa}\right)$ $1\; \mathrm{cm}^{3}$ કદ ધરાવતા $100^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ $1\;g$ પાણીને તાપમાન બદલ્યા વગર વરળમાં રૂપાંતર કરવામાં આવે છે. બનતી વરાળનું કદ $1671 \;\mathrm{cm}^{3}$ છે. જો પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\; \mathrm{J} / \mathrm{g}$, હોય તો તેની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર($J$ માં) થશે?