જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$

  • A

    $\frac{4}{9}\%$

  • B

    $\frac{2}{3}\%$

  • C

    $4\%$

  • D

    $\frac{9}{4}\%$

Similar Questions

એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.

$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય

$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા

$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.

તો નીચેનામાંથી કયુ સાચુ છે.

$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$

($\lambda = 5/3)$  વાયુને અચળ દબાણે ઉષ્મા આપતાં ઉષ્માનું કેટલા $\%$ કાર્યમાં રૂપાંતર થાય? 

એક પદાર્થ $50.0°C$ થી $49.9°C$ તાપમાને $5\,\,sec$ માં આવે છે તો $40.0°C$ થી $39.9°C$ જેટલુ તાપમાન પહોચતા ........ $(s)$ સમય લાગશે ? વાતાવરણનું તાપમાન $30°C$ છે અને ન્યુટનના શીતનનો નિયમ લાગુ પડે છે.

નીચેનામાંથી ક્યો નળાકાર સળીયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે , જયારે તેમના છેડાઓને સમાન સ્થાયી તાપમાને રાખેલા હોય$?$