જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$
$\frac{4}{9}\%$
$\frac{2}{3}\%$
$4\%$
$\frac{9}{4}\%$
એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય
$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા
$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.
તો નીચેનામાંથી કયુ સાચુ છે.
$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$
($\lambda = 5/3)$ વાયુને અચળ દબાણે ઉષ્મા આપતાં ઉષ્માનું કેટલા $\%$ કાર્યમાં રૂપાંતર થાય?
એક પદાર્થ $50.0°C$ થી $49.9°C$ તાપમાને $5\,\,sec$ માં આવે છે તો $40.0°C$ થી $39.9°C$ જેટલુ તાપમાન પહોચતા ........ $(s)$ સમય લાગશે ? વાતાવરણનું તાપમાન $30°C$ છે અને ન્યુટનના શીતનનો નિયમ લાગુ પડે છે.
નીચેનામાંથી ક્યો નળાકાર સળીયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે , જયારે તેમના છેડાઓને સમાન સ્થાયી તાપમાને રાખેલા હોય$?$